---Advertisement---

ફક્ત ₹20માં મળશે ₹2 લાખનો વીમા કવર! જાણો મોદી સરકારની આ ખાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી

Published On: September 18, 2025
Follow Us
---Advertisement---

કેદ્ર સરકાર લોકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. એમાંની જ એક છે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana). આ યોજના ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગ માટે વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી.

માત્ર ₹20ના પ્રીમિયમમાં આ યોજના દ્વારા વ્યક્તિને ₹2 લાખ સુધીનો અકસ્માત વીમો કવર મળે છે. તો આજે આ લેખમાં આપને જાણીએ યોજના વિષે તમામ માહિતી.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) શું છે અને ક્યારે શરુ થઇ ?

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) યોજના સામાન્આય રીતે માધ્યમ વર્ગને આર્થિક સહાય મળી રહે તે માટે 9 મે, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિ ફક્ત ₹20 ના વાર્ષિક પ્રીમિયમ પર આ યોજના સાથે જોડાઈ શકે છે. આ વીમા કવરેજ દર વર્ષે 1 જૂન થી 31 મે સુધીના સમયગાળા માટે માન્ય રહે છે.

Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) : યોજનાની મુખ્ય વિગતો

  • આ યોજના એક અકસ્માત વીમા યોજના છે.
  • અકસ્માતને કારણે મૃત્યુ કે અશક્તિ (વિકલાંગતા) થતા આર્થિક મદદ મળે છે.
  • કવર રકમ:
    • અકસ્માતે મૃત્યુ કે સંપૂર્ણ વિકલાંગતા → ₹2 લાખ
    • આંશિક વિકલાંગતા → ₹1 લાખ

કોણ લઈ શકે છે લાભ?

  • ઉંમર 18 થી 70 વર્ષ વચ્ચે હોવી જરૂરી
  • ભારતીય નાગરિક હોવું જરૂરી
  • દર વર્ષે ફક્ત ₹20નો પ્રીમિયમ ભરવો પડે છે
  • કવરનો સમયગાળો: 1 જૂનથી 31 મે સુધી

ક્યારે કવર સમાપ્ત થશે?

સભ્યનું અકસ્માત કવર નીચેની પરિસ્થિતિઓમાં બંધ થઈ જશે:

  • સભ્યની ઉંમર 70 વર્ષ થાય ત્યારે
  • બેંક / પોસ્ટ ઓફિસ ખાતું બંધ થવાથી
  • ખાતામાં પૂરતી બેલેન્સ ન હોવાના કારણે
  • એકથી વધુ એકાઉન્ટમાંથી પ્રીમિયમ કપાઈ જાય અને કંપનીએ ભૂલથી સ્વીકારી લીધું હોય તો

Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) અરજી કેવી રીતે કરવી?

આવી Latest Goverment Yojana સંબંધિત તાજા અપડેટ્સ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Shivam Patel

હું એક કન્ટેન્ટ રાઇટર છું, મને સરકારી યોજનાઓ અને સરકારી નોકરી સંબંધિત લેખ લખવાનો 2 વર્ષથી વધુનો અનુભવ છે. હું ખાસ કરીને ઉમેદવારો માટે નોકરી વિષયક અને ખેડૂતો માટે યોજનાઓ વિશે લેખ લખું છું.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment